Skip to main content
અવાસ્તવિક વળતરનું વચન આપનારી યોજનાઓમાં તમે પૈસા ગુમાવ્યા છે?નાણાંકીય બાબતોને લગતી તમારી ફરિયાદો નોંધાવોસચેત પોર્ટલ ઉપરઆ પોર્ટલ નાણાંકીય ગેરરીતિઓને લગતી ફરિયાદો નોંધાવવા માટે માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરે છે.સચેત પોર્ટલ ઉપર નોંધાવવામાં આવેલી ફરિયાદો, સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવે છે.તમારી ફરિયાદો અહીં નોંધાવો https://sachet.rbi.org.in
Popular posts from this blog
Comments
Post a Comment