અવાસ્તવિક વળતરનું વચન આપનારી યોજનાઓમાં તમે પૈસા ગુમાવ્યા છે?નાણાંકીય બાબતોને લગતી તમારી ફરિયાદો નોંધાવોસચેત પોર્ટલ ઉપરઆ પોર્ટલ નાણાંકીય ગેરરીતિઓને લગતી ફરિયાદો નોંધાવવા માટે માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરે છે.સચેત પોર્ટલ ઉપર નોંધાવવામાં આવેલી ફરિયાદો, સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવે છે.તમારી ફરિયાદો અહીં નોંધાવો https://sachet.rbi.org.in

Comments